National

યુપીનામંત્રી-ત્રણનેતાઓભાજપછોડીઅખિલેશનીપાર્ટીમાંજોડાયા

(એજન્સી)

નવીદિલ્હી/લખનઉ, તા. ૧૧

ઉત્તરપ્રદેસનીચૂંટણીઓજાહેરથયાપછીભાજપઅનેયોગીઆદિત્યનાથનેમોટાફટકાસમાનઘટનાક્રમમાંએકમંત્રીઅનેત્રણધારાસભ્યોએપાર્ટીછોડીનેઅખિલેશયાદવનીસમાજવાદીપાર્ટીમાંજોડાઇગયાછે. યોગીઆદિત્યનાથસરકારમાંશ્રમમંત્રીસ્વામીપ્રસાદમૌર્યટિ્‌વટરપરપોતાનુંરાજીનામુંપોસ્ટકર્યુંછે. આબાબતજાહેરથયાબાદજત્રણઅન્યધારાસભ્યોરોશનલાલવર્મા, બ્રિજેશપ્રજાપતિઅનેભગવતીસાગરેપણપોતાનારાજીનામાનીજાહેરાતકરીદીધીહતી. શક્તિશાળીઓબીસીનેતાઅનેપાંચવખતનાધારાસભ્યસ્વામીપ્રસાદમૌર્યમાયાવતીનીબહુજનસમાજવાદીપાર્ટીનેછોડીને૨૦૧૬માંભાજપમાંસામેલથયાહતા. તેમનેઅખિલેશયાદવનીસમાજવાદીપાર્ટીસામેનજીકનીલડાઇમાંઓબીસીમતદારોનામહત્વપૂર્ણતબક્કાપરધ્યાનઆપવામાટેરાખવામાંઆવ્યાહતા. મૌર્યનીજેમજઅન્યત્રણધારાસભ્યોપણબહુજનસમાજપાર્ટીછોડીનેભાજપમાંગયાહતાઅનેહવેસમાજવાદીપાર્ટીમાંજોડાઇગયાછે.

માર્મિકરાજીનામાપત્રમાંમૌર્યએલખ્યુંકે, એકઅલગવિચારાધારાહોવાછતાંયોગીઆદિત્યનાથસરકારમાંમેંસમર્પણસાથેકામકર્યું. પરંતુદલિતો, ઓબીસી, ખેડૂતો, બેરોજગારોઅનેનાનાઉદ્યોગકારોનીઘોરઉપેક્ષાનેકારણેહુંરાજીનામુંઆપીરહ્યોછું. તેમણેપત્રકારોનેએવુંપણકહ્યુંકે, ૨૦૨૨નીચૂંંટણીઓપછીભાજપપરચોક્કસપણેમારારાજીનામાનીઅસરદેખાશે. તેમનારાજીનામાનોપત્રબહારઆવતાંજઅખિલેશયાદવેમૌર્યસાથેનોએકફોટોટિ્‌વટકર્યોહતોઅનેસમાજવાદીપાર્ટીમાંતેમનેઅનેતેમનાસમર્થકોનેઆવકાર્યાહતા. તેમણેલખ્યુંકે, સ્વામીપ્રસાદમૌર્યનુંપાર્ટીમાંસ્વાગતછેજેઓએવાનેતાછેજેમણેસમાજિકન્યાય, સમાનતાઅનેપોતાનાતમામસમર્થકોમાટેલડતલડીછે. મૌર્યનારાજીનામાથીએવિચારનેબળમળ્યોછેકે, મુખ્યમંત્રીયોગીઆદિત્યનાથનીવિરૂદ્ધપોતાનીતરફધ્યાનનઅપાતાંએકતબક્કોછૂટોપડ્યોછે. ઉલ્લેખનીયછેકે, મોર્યનેનિર્ણયલેવામાંકેટલાકમહિનાલાગ્યાછે. સૂત્રોઅનુસારબેમહિનાપહેલાંતેમણેયોગીઆદિત્યનાથવિશેગૃહમંત્રીઅમિતશાહનેફરિયાદકરીહતી. પરંતુતેનીકોઇઅસરદેખાઇનહતી. સૂત્રોઅનુસારઅમિતશાહેડેપ્યુટીમુખ્યમંત્રીકેશવપ્રસાદમૌર્યનેસ્વામીપ્રસાદમૌર્યતથાતેમનાસમર્થકોનેપરતલાવવાનીજવાબદારીસોંપીહતી. કેશવપ્રસાદમૌર્યએજાહેરમાંજણાવ્યુંકે, સ્વામીપ્રસાદમૌર્યએકેમપાર્ટીછોડીતેનથીજાણતોપણતેમનેઅપીલકરૂંછુંકે, પાર્ટીનાછોડોઅનેવાતકરો. ઉતાવળમાંલેવાયેલોનિર્ણયખોટોપણપડીશકેછે. સમાચારચેનલનેસ્વામપ્રસાદમૌર્યએજણાવ્યુંકે, કેશવપ્રસાદમૌર્યઆબાબતવહેલીકેમનાસમજીશક્યા? આજેતેઓમનેશામાટેયાદકરેછે? હવેબધાજયાદકરેછેપણજ્યારેચર્ચાનીજરૂરહતીત્યારેતેમનીપાસેસમયનહતો. આઅંગેએનસીપીસુપ્રીમોશરદપવારેકહ્યુંકે, નેતાઓનાઅચાનકછોડીજવાથીભાજપસ્તબ્ધથઇગયોછેઅનેતેનામુખ્યવિરોધીઓમાંએકાએકઆશાવાદવધીગયોછે. મુંબઇમાંથીશરદપવારેકહ્યુંકે, મૌર્યતેમનીસાથેડઝનથીવધારેનેતાઓલઇજશે. આસાથેજશરદપવારેઅખિલેશયાદવસાથેયુપીમાંપ્રચારકરવાનીજાહેરાતકરીહતી. તેમણેએમપણજણાવ્યુંકે, યુપીમાંપરિવર્તનઆવીરહ્યુંછે. આજેમૌર્યએરાજીનામુંઆપ્યુંછેઅનેઅન્ય૧૩ધારાસભ્યોરાજીનામુંઆપશેઅનેતેમનીસાથેજશે. આવનારાદિવસોમાંતમેજોશોકેવધુલોકોભાજપનેછોડીદેશે.  આઘટનાક્રમત્યારેસર્જાઓછેજ્યારેમુખ્યમંત્રીયોગીઆદિત્યનાથઅનેઅન્યનેતાઓયુપીનીચૂંટણીઓનીતૈયારીઓમાટેદિલ્હીમાંચર્ચાકરવામાટેગયાહતા. મોર્યપૂર્વઉત્તરપ્રદેશનાપદરૌણાથીધારાસભ્યછે. તેમનીદિકરીસંઘામિત્રાયુપીમાંથીભાજપનાસાંસદછે. ગયાવર્ષેઅન્યએકભાજપનાસાથીઓમપ્રકાશરાજભરેસરકારનીસાથેછેડોફાડીનેસમાજવાદીપાર્ટીસાથેજોડાયાહતા. ઉલ્લેખનીયછેકે, ઉત્તરપ્રદેશભારતમાંસૌથીવધારેવસ્તીધરાવતોઅનેસૌથીવધુવિધાનસભાબેઠકોધરાવતુંરાજ્યછે. આગામી૨૦૨૪નીસામાન્યચૂંટણીઓપહેલાંયુપીમાં૧૦ફેબ્રુઆરીથીયોજાનારીસાતતબક્કાનીચૂંટણીલોકસભામાટેસેમિફાઇનલતરીકેમાનવામાંઆવેછે. યુપીચૂંટણીનાપરિણામ૧૦મીમાર્ચેજાહેરથશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.