(એજન્સી) તા.૨૪
આખરેએરઈન્ડિયાનેટાટાનેસોંપવાનોસમયઆવીગયોછે. વરિષ્ઠઅધિકારીઓનેટાંકીનેએકઅહેવાલમાંકહેવામાંઆવ્યુંછેકેએરઈન્ડિયાનીકમાન્ડઆઅઠવાડિયે૨૬જાન્યુઆરી, પ્રજાસત્તાકદિવસનારોજટાટાનેસોંપવામાંઆવેતેવીઅપેક્ષાછે. ૮ઓક્ટોબર, ૨૦૨૧નારોજ, સરકારેગયાવર્ષે૧૮,૦૦૦કરોડરૂપિયામાંટાટાગ્રુપનીહોલ્ડિંગકંપનીનીપેટાકંપનીટેલેસપ્રાઈવેટલિમિટેડનેએરઈન્ડિયાવેચીદીધીહતી. ત્યારબાદ, ઑક્ટોબર૧૧નારોજ, ટાટાગ્રૂપનેએકઉદ્દેશ્યપત્રજારીકરવામાંઆવ્યોહતો, જેમાંસત્તાવારરીતેએરલાઇનમાંતેનો૧૦૦ટકાહિસ્સોવેચવાનાસરકારનાઇરાદાનીપુષ્ટિકરવામાંઆવીહતી. તેપછી૨૫ઓક્ટોબર૨૦૨૧નારોજ, કેન્દ્રએઆસોદામાટેશેરખરીદકરાર (એસપીએ) પરહસ્તાક્ષરકર્યાહતા. સોદાઅંગેનીબાકીનીઔપચારિકતાઓઆગામીથોડાદિવસોમાંપૂર્ણથવાનીઅપેક્ષાછેઅનેઆસપ્તાહનાઅંતસુધીમાંએરલાઇનટાટાજૂથનેસોંપવામાંઆવશે, એમઅધિકારીઓએસોમવારેજણાવ્યુંહતું.સોદાનાભાગરૂપે, ટાટાગ્રુપનેએરઈન્ડિયાએક્સપ્રેસઅનેગ્રાઉન્ડહેન્ડલિંગઆર્મએરઈન્ડિયાજીછ્જીમાં૫૦ટકાહિસ્સોપણસોંપવામાંઆવશે. જ્યારે૨૦૦૩-૦૪પછીઆપ્રથમખાનગીકરણહશે. આસાથેએરઈન્ડિયાટાટાજૂથનીત્રીજીએરલાઈનબ્રાન્ડબનીજશે. અગાઉ, ગ્રુપએરએશિયાઇન્ડિયાઅનેવિસ્તારામાંબહુમતીહિસ્સોધરાવેછે.