(એજન્સી) તા.૪
જમ્મુઅનેકાશ્મીરનાભૂતપૂર્વમુખ્યમંત્રીઅનેપીપલ્સડેમોક્રેટિકપાર્ટીનાવડામહેબૂબામુફ્તીએગુરૂવારેકર્ણાટકનીકુંડાપુરાસરકારીકૉલેજમાંહિજાબપહેરેલીછોકરીઓનાપ્રવેશપરપ્રતિબંધનીઆકરીટીકાકરીહતી.
મહેબૂબાએકર્ણાટકનાઉડીપીમાંહિજાબપહેરવાઅંગેનાવિવાદપરએકટિ્વટમાંકહ્યુંકે, “બેટીબચાવો, બેટીપઢાવો”એએકઅન્યપોકળનારોસાબિતથયોછે. ઉલ્લેખનીયછેકે, કર્ણાટકનાકુંડાપુરાસરકારીકોલેજમાંહિજાબપહેરીનેઆવનારવિદ્યાર્થીઓનાપ્રવેશપરપ્રતિબંધમૂકીદેવાયોછે.
તમામબિન-ભાજપપક્ષોનાનેતાઓએઆઘટનાનીઆકરીટીકાકરીછેઅનેતેનેસાંપ્રદાયિકમામલોબનાવવાનોપ્રયાસકર્યોછે. મહેબૂબાએકહ્યુંકે, મુસ્લિમોનેકાયદેસરરીતેહાંસિયામાંધકેલીદેવાએમહાત્માગાંધીનાભારતનેગોડસેનાભારતમાંરૂપાંતરિતકરવાનીદિશામાંએકબીજુંપગલુંછે.
તેમણેકહ્યુંકે, “બેટીબચાવો, બેટીપઢાવો”એબીજુંપોકળસૂત્રછે. મુસ્લિમછોકરીઓનેમાત્રતેમનાપહેરવેશનાકારણેતેમનાશિક્ષણનાઅધિકારથીવંચિતરાખવામાંઆવીરહીછે. મુસ્લિમોનેકાયદેસરરીતેહાંસિયામાંધકેલીદેવાએરાષ્ટ્રપિતાનાભારતનેગોડસેનાભારતમાંપરિવર્તિતકરવાનીદિશામાંએકબીજુંપગલુંછે.
આદરમિયાનમહેબૂબાએથોડાદિવસોપહેલાંશ્રીનગરનીએકયુવતીપરએસિડથીહુમલોકરનારાઓસામેકડકકાર્યવાહીનીપણમાંગકરીહતી. પત્રકારોસાથેવાતકરતાતેમણેકહ્યુંકે, શ્રીનગરનીએકયુવતીપરએસિડએટેકએઅમાનવીયકૃત્યછેઅનેઆજઘન્યઅપરાધમાટેકડકસજાથવીજોઈએજેથીઆવીઘટનાઓનુંપુનરાવર્તનનથાય.