National

કોંગ્રેસનલબ્રીફિંગમાંભારતમાંમોટાપાયે ખ્રિસ્તીસમુદાયનાઉત્પીડનનેઉઘાડુંપડાયું

(એજન્સી)                               તા.૩

બુધવારેલગભગકલાકથીપણવધુસમયસુધીચાલેલીકોંગ્રેસનલબ્રીફિંગમાંભારતમાંખ્રિસ્તીસમુદાયનાલોકોવિરૂદ્ધવધતીજતીશારીરિકહિંસાઅનેતેમનાઉત્પીડનનોમામલોઊઠાવાયોહતો. તેમાંચર્ચોમાંતોડફોડ, પાદરીઓસાથેમારપીટસામેપણવાંધોદર્શાવાયોહતો. આબ્રીફિંગમાંઅમેરિકીરાષ્ટ્રપતિજોસેફબાઇડેનઅનેઅમેરિકીકોંગ્રેસનાઅન્યસભ્યોનેભારતવિરૂદ્ધઆમામલેકડકરીતેકાર્યવાહીકરવાનીમાંગકરવામાંઆવીહતી, તેમાંરાજનેતાઓનેભારતનેકડકશબ્દોમાંએમકહેવાઅપીલકરાઇહતીકે, તેઓઆપ્રકારનીહિંસાઓનેરોકવામાટેકડકકાર્યવાહીકરે. આમામલેગ્લોબલરિલિજિયસફ્રિડમ, એડીએફઇન્ટરનેશનલનાલીગલકાઉન્સેલસિયાનનેલ્સનેકહ્યુંહતુંકે, જ્યાંસુધીઆમામલેઆંતરરાષ્ટ્રીયદબાણનહીંલાવવામાંઆવેત્યાંસુધીઆપ્રકારનીહિંસાનોઅંતઆવવાનોજનથી. તેમણેકહ્યુંકે, કોંગ્રેસનાસભ્યોનીઆપણનેજરૂરછેઅનેબધાએમળીનેજભારતસરકારનેદબાણહેઠળલાવીનેઆપ્રકારનીહિંસાઓનેબંધકરાવીખ્રિસ્તીસમુદાયનેબચાવવાનોપ્રયાસકરવોપડશે. ઇન્ડિયનઅમેરિકનમુસ્લિમકાઉન્સિલનાએક્ઝિક્યુટિવડિરેક્ટરરાશીદઅહેમદેપણકહ્યુંહતુંકે, આગામી૯અને૧૦ડિસેમ્બરેબાઇડેનસરકારઅનેભારતનાવડાપ્રધાનનરેન્દ્રમોદીસમિટફોરડેમોક્રસીયોજાવાજઇરહીછે, તેમાંઅમેરિકાએસ્પષ્ટશબ્દોમાંભારતનેજણાવીદેવાનીજરૂરછેકે, તેઆપ્રકારનીખ્રિસ્તીસમુદાયવિરૂદ્ધનીહિંસાઓનેસાંખીનહીંલે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.