અધિકારીએઉમેર્યુંકે, અમેધારીએછીએકેકોવેક્સિનસુરક્ષાપૂરીપાડશે
નવીદિલ્હી,તા.૩
ભારતબાયોટેકનીકોવિડવેક્સિનકોવેક્સિનઅત્યંતપરિવર્તનશીલકોરોનાનાનવાવેરિઅન્ટઓમિક્રોનસામેવધુકારગતનીવડીશકેછેતેવુંઇન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાઅધિકારીએજણાવ્યુંછે. અધિકારીએજણાવ્યુંકેઅન્યઉપલબ્ધકોરોનાવેક્સીનનીસરખામણીએકોવેક્સિનવધુઅસરકારકબનીશકેછે. તેમણેકહ્યુંકે, કોવેક્સિન, એકવિરિયન-નિષ્ક્રિયરસી ‘સમગ્રવાયરસનેઆવરીલેછેઅનેઆઅત્યંતપરિવર્તનશીલએવાનવાવેરિઅન્ટસામેકામકરીશકેછે. (વિરિયનનેવાયરસનાચેપીસ્વરૂપતરીકેવ્યાખ્યાયિતકરીશકાયછે. તેયજમાનકોષનીબાહ્યસપાટીપરરહેછે.) અન્યએકૈંઝ્રસ્ઇઅધિકારીએજણાવ્યુંકે, કોવેક્સિનઆલ્ફા, બીટા, ગામાઅનેડેલ્ટાવેરિઅન્ટસામેપણઅસરકારકસાબિતથઈછેએટલેઆપણેએવીઅપેક્ષારાખીશકીએકેતેનવાઓમિક્રોનવેરિઅન્ટનોમુકાબલોપણકરીશકશે.’ જોકે, તેમણેચેતવણીઆપીકેજ્યાંસુધીવધુસેમ્પલનુંપરીક્ષણનથાયત્યાંસુધીઆવાતસુનિશ્ચિતનથઈશકે. અધિકારીએઉમેર્યુંકે, અમેધારીએછીએકેકોવેક્સિનસુરક્ષાપૂરીપડશે. એકવખતસેમ્પલમળવાનાશરુથઈગયાબાદઅમેપુણેમાંનેશનલઇન્સ્ટીટયુટઓફવાયરોલોજીખાતેવેક્સિનનીઅસરકારકતાનીચકાસણીકરશું. અહેવાલમાંકંપનીનાએકસોર્સનેટાંકીનેકહેવામાંઆવ્યુંછેકેઆરસીવુહાનમાંશોધાયેલઓરિજનલવેરિઅન્ટવિરુદ્ધબનાવવામાંઆવીહતીઅનેતેણેદર્શાવ્યુંછેકેતેઅન્યવેરિઅન્ટસામેકામકરીશકેછે.’ હજુસંશોધનચાલુછે. વોકહાર્ટહોસ્પિટલનાકેદારતોરસકરેપણકહ્યુંકેસૈદ્ધાંતિકરીતે, કારણકેકોવેક્સિનમાત્રસ્પાઇકપ્રોટીનજેમકેદ્બઇદ્ગછ (મોડેર્ના, ફાઇઝર) અનેએડેનોવેક્ટરરસીઓ (સ્પુટનિક, એસ્ટ્રાઝેનેકા)નેબદલેતમામએન્ટિજેન્સઅનેએપિટોપ્સનેઆવરીલેછે, ‘તેઓમિક્રોનસામેવધુસારીસુરક્ષાઆપીશકેછે’, પરંતુતેમાટેવધુસંશોધનઅનેપરીક્ષણનીજરૂરપડશે. છૈૈંંસ્જીનાવડાડૉ. રણદીપગુલેરિયાએઅગાઉજણાવ્યુંહતુંકેસ્પાઇકપ્રોટીનરિજનમાંઓમિક્રોનમાં૩૦થીવધુમ્યુટેશનછે, જેતેનેરોગપ્રતિકારકએસ્કેપમિકેનિઝમવિકસાવવાનીક્ષમતાઆપેછે, અનેરસીનીઅસરકારકતાનુંમૂલ્યાંકનકાળજીપૂર્વકકરવુંઆવશ્યકછે. કેમકેમોટાભાગનીરસીઓસ્પાઇકપ્રોટીનસામેએન્ટિબોડીઝબનાવેછે, સ્પાઇકપ્રોટીનરિજનમાંઘણામ્યુટેશનકોવિડ-૧૯રસીનીઅસરકારકતામાંઘટાડોલાવેછે,” ગુલેરિયાએપીટીઆઈનેજણાવ્યું.