(એજન્સી) તા.૫
ધર્માંતરણવિરોધીવિધેયકજ્યારેકર્ણાટકવિધાનસભાપરિષદનીમંજૂરીનીપ્રતિક્ષાકરવામાંઆવીરહીછેત્યારેતેનીસામેનાકાનૂનીપડકારોતૈયારકરવામાંઆવીરહ્યાંછે. જોતેકાયદોપસારથશેતોગેરરજૂઆત, બળજબરી, છેતરપિંડી, લાલચકેલગ્નનાઆધારેધર્માંતરણપરપ્રતિબંધમૂકનારકર્ણાટકહવે૧૦મુંરાજ્યબન્યુંછે. આકાયદાઓનોઉપયોગધાર્મિકલઘુમતીઅનેઆંતરધર્મીયયુગલોનેનિશાનબનાવવામાટેકરવામાંઆવીરહ્યોછે. ૨૦૧૭થીભાજપશાસિતતમામપાંચરાજ્યોએનવોએન્ટિકન્વર્ઝનકાયદોપાસકર્યોછેઅથવાતોવર્તમાનકાયદાનેઅપડેટકર્યોછે. નવાકાયદામાંસજાનીકડકજોગવાઇઓછેઅનેધર્માંતરણઅટકાવવામાટેનાનવાઆધારોછે. જેમકેજોવ્યક્તિલગ્નકરવામાટેઅન્યધર્મઅંગીકારકરેતોલગ્નદ્વારાઆપ્રકારનુંધર્માંતરણબળજબરીપૂર્વકનાધર્માંતરણતરીકેગણવામાંઆવશે. આઉપરાંતબેઅન્યભાજપશાસિતરાજ્યોહરિયાણાઅનેઆસામેપણઆકાયદોઆગળવધવાનીયોજનાનીજાહેરાતકરીછે. ૧૯૬૭માંઓડિશાએપ્રથમઆવોકાયદોપસારકર્યોત્યારથીધર્માંતરણવિરોધીકાયદાસામેસમયાંતરેઅદાલતોમાંપડકારકરવામાંઆવ્યાંછે. આમભારતનાધર્માંતરણવિરોધીકાયદાનેરદબાતલઠરાવવાનીદાદમાગતાંકાનૂનીકેસોનુંઆખરેશુંથશે ? આપ્રકારનાકાયદાઓનોધાર્મિકલઘુમતીઅનેઆંતરધર્મીયયુગલોનેનિશાનબનાવવામાટેઉપયોગમાંલેવાયછે. હાઇકોર્ટેજણાવ્યુંછેકેવ્યક્તિનેપોતાનીમાન્યતાધરાવવાનોઅધિકારછેઅનેબદલાવવાનોપણઅધિકારછેઅનેતેમનેપોતાનીમાન્યતાગુપ્તરાખવાનોપણઅધિકારછેપરિણામેઅદાલતેજણાવ્યુંહતુંકેધર્માંતરણકરતાંપહેલા૩૦દિવસઅગાઉજિલ્લામેજીસ્ટ્રેટનેનોટિસઆપવાનીજરુરીયાતતેમનાપ્રાઇવસીનાઅધિકારનેપ્રભાવિતકરશે. જોવ્યક્તિપોતાનીસ્વૈચ્છાએપોતાનોધર્મબદલેતોવ્યક્તિકોઇતારીખનક્કીકરીશકેનહીંકેઆદિવસેતેવ્યક્તિઆધર્મથીમટીનેબીજાધર્મનેસ્વીકાર્યોછે. હાઇકોર્ટેજોકેકાયદાનીઅન્યજોગવાઇઓનીકાયદેસરતાનેજાળવીરાખીછે.