National

સાવરકરઅનેજ્ઞાતિવાદઅંગેનુંસત્ય

(એજન્સી)                            તા.૨૪

સાવરકરપુનર્વસનપ્રોજેક્ટહંમેશાનવાનેનવાસ્વરુપમાંઆગળધપાવવામાંઆવેછે. છેલ્લે (જ્ઞાતિવિહીનસમાજમાટેસાવરકરેકેવીલડતઆપીહતી ?-ઇન્ડિયનએક્સપ્રેસ, ૨૮,ફેબ્રુ.) એવોદાવોકરવામાંઆવ્યોછેકેસાવરકરેજ્ઞાતિ, ક્રૂરતા, અસ્પૃશ્યતાઅનેમહિલાઓનેઅન્યાયજેવાસામાજિકઅનિષ્ટોથીમુક્તએવારાષ્ટ્રનીકલ્પનાકરીહતી. તેમણેસામાજિકસંવાદિતાસાથેસામાજિકન્યાયનાસિદ્ધાંતપરઆધારીતજ્ઞાતિવિહીનસમાજનીહિમાયતકરીહતી. તેઓજ્ઞાતિપ્રથાનાવૈવિધ્યનેજડમૂળથીઉખાડીનાખવામાગતાંહતાઅનેહિંદુએકતાપરઆધારીતરાષ્ટ્રનુંનિર્માણકરવામાગતાંહતાકેજેમાંદલિતોપણગૌરવઅનેઆનંદસાથેજીવીશકે. એવોપણદાવોકરવામાંઆવ્યોછેકેતેમણેમનુસ્મૃતિજેવાજ્ઞાતિનીહિમાયતકરતાગ્રંથોનાનિષેધસામેપણઅવાજઉઠાવ્યોહતો. સાવરકરનાજણાવ્યાપ્રમાણેઆગ્રંથોઅનેશાસ્ત્રોસત્તાધીશોતેનોસામાજિકમાળખાપરઅંકુશરાખવાઅનેપોતાનીસર્વોપરીતાજાળવવામાટેએકસાધનતરીકેઉપયોગકરતાંહતાં.                 હિંદુમહાસભાનાદફ્તરમાંરેકોર્ડથયામુજબવીડીસાવરકરનાલખાણોઅનેકૃત્યોસાથેઆદાવાનીતુલનાકરીએ. ૧૯૨૩માંસાવરકરેહિંદુસમાજમાંજ્ઞાતિવાદનોબચાવકર્યોહતોઅનેતેનેરાષ્ટ્રનાનિર્માણમાટેએકસ્વાભાવિકઅનેઆવશ્યકપાસુહોવાનુંગણાવ્યુંહતું. તેમણેજાહેરકર્યુહતુંકેજ્ઞાતિનીસંસ્થાએહિંદુરાષ્ટ્રનીઓળખનુંએકચોક્કસઅનેવિશિષ્ટનિશાનછે.જ્ઞાતિવાદનેહિંદુરાષ્ટ્રવાદનાઅભિન્નઅંગતરીકેપ્રચારકરતાંસાવરકરેએકઓથોરિટીનેટાંકીનેજણાવ્યુંહતુંકેજેદેશમાંચારવર્ણનીસિસ્ટમઅસ્તિત્વમાંનહોયતેનેમલિચાદેશતરીકેઓળખવોજોઇએ. તેમણેએવીદલીલકરીહતીકેજ્ઞાતિનેકારણેહિંદુવંશનીશુદ્ધતાજળવાઇરહીછે. સાવરકરેથોડાસમયમાટેહિંદુસમાજમાંઅસ્પૃશ્યોનાદરજ્જાનેવધારવામાટેહિમાયતકરીહતી. તેમણેઅસ્પૃશ્યતાવિરુદ્ધકાર્યક્રમોયોજ્યાંહતાંઅનેહિંદુમંદિરોમાંઅસ્પૃશ્યોપ્રવેશનેનકારવાપાછળપણકાર્યક્રમોયોજ્યાંહતાં. તેનુંકારણએહતુંકેહિંદુસમુદાયમાંઘટતીજતીસંખ્યાઅંગેતેઓચિંતિતબન્યાંહતાં. આમસાવરકરઅનેજ્ઞાતિઅંગેનુંઆએકસત્યછે. વીડીસાવરકરનેઅસ્પૃશ્યતાવિરુદ્ધએકજેહાદીતરીકેચીતરવાનાતેમનાઅનુયાયીઓનાપ્રયાસોહિંદુમહાસભાનાદફ્તરમાંથીઉદ્‌ભવતાંનથી.

(સૌ.ઃઈન્ડિયનએક્સપ્રેસ.કોમ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

1 Comment

Comments are closed.