Ahmedabad

મસ્જિદોઉપરલાઉડસ્પીકરનાઉપયોગઉપરપ્રતિબંધબાબતેજાહેરહિતનીઅરજીસંદર્ભેસરકારનેનોટિસ

અમદાવાદ, તા.૧૫

રાજ્યનીમસ્જિદોમાંઅઝાનમાટેલાઉડસ્પીકરનોઉપયોગકરવાપરપ્રતિબંધનીમાંગણીકરતીજાહેરહિતનીઅરજીનીપ્રાથમિકસુનાવણીબાદગુજરાતહાઈકોર્ટેરાજ્યસરકારનેનોટીસકાઢીનેવધુસુનાવણીતા. ૧૦માર્ચનારોજરાખીહતી. કેસનીસુનાવણીદરમિયાનકોર્ટેએવોપણસવાલકર્યોહતોકે, આલાઉડસ્પીકરનાઉપયોગથીકેટલાડેસીબલએટલેકેકેટલાપ્રમાણમાંઅવાજથાયછે. બીજુંકેલગ્નનાવરઘોડામાંબેન્ડવાજાબાબતેશુંનિયમોછે. ગાંધીનગરસ્થિતધર્મેશપ્રજાપતિનામનાઅરજદારદ્વારાગુજરાતહાઈકોર્ટમાંજાહેરહિતનીઅરજીદાખલકરીનેદલીલકરીછેકેલાઉડસ્પીકરધ્વનિપ્રદૂષણફેલાવેછેઅનેનાગરિકોનામૂળભૂતઅધિકારોનુંઉલ્લંઘનકરેછે. આકેસનીસુનાવણીદરમિયાનકોર્ટેસવાલકર્યોહતોકેલગ્નપ્રસંગોમાંબેન્ડવાજાવાગતાહોયત્યારનાધ્વનિપ્રદૂષણનાશુંનિયમોછેતેનાજવાબમાંવકીલેકહ્યુંહતુંકે, તેનાકેટલાકનિયમોછેજ. ઉપરાંતલગ્નપ્રસંગવ્યક્તિનાજીવનમાંએકવારઆવતોહોયછેજ્યારેમસ્જિદમાંદરરોજપાંચવખતનમાઝપહેલાલાઉડસ્પીકરવાગેછેતેનાકારણેજેલોકોતેઈસ્લામધર્મનુંપાલનનાકરતાહોયતેઓનેપરેશાનીથાયછે. સુપ્રીમકોર્ટઅનેહાઇકોર્ટનાઆદેશોમુજબલાઉડસ્પીકરબાબતેસ્થાનિકવહીવટીતંત્રનીમંજૂરીલેવાનીહોયછેપરંતુતેનુંપાલનકરાતુંનથી. ગણેશઉત્સવઅનેનવરાત્રિદરમિયાનપણલાઉડસ્પિકરનાઉપયોગઉપરનિયંત્રણહોયછે, તેવાનિયમોનુંપાલનમસ્જિદઉપરનાલાઉડસ્પીકરબાબતેપણથવુંજોઈએ. ઉલ્લેખનીયછેકે, અરજીમાંમુદ્દોઉઠાવવામાંઆવ્યોહતોકે, અરજદારનીપડોશમાંઆવેલીમસ્જિદમાંનમાઝમાટેઘણાલોકોઆવતાનહોવાછતાંઅઝાનપઢવામાટેદિવસમાંપાંચવખતલાઉડસ્પીકરનોઉપયોગકરવામાંઆવેછે. આનાથીનજીકમાંરહેતાલોકોનેભારેઅસુવિધાઅનેપરેશાનીથાયછે. લોકોનેશાંતિઅનેસુલેહ-શાંતિનોઅધિકારછે. અરજીમાંવધુમાંરજૂઆતકરીહતીકે, લાઉડસ્પીકરમાંથીઅવાજખૂબમોટોછેઅનેતેઅસહ્યછે. આવાઅવાજનુંપ્રદૂષણ – ગંભીરમાનસિકબીમારીઓ, વૃદ્ધવ્યક્તિઓઅનેનાનાબાળકોનેશારીરિકસમસ્યાઓનુંકારણબનેછેઅનેતેસામાન્યરીતેલોકોનીકાર્યક્ષમતાનેપણઅસરકરેછે. ટૂંકમાં, તેસ્વાસ્થ્યમાટેસારૂંનથી. કાયદાકીયજોગવાઈઓનેટાંકીનેપીઆઈએલમાંરજૂઆતકરાઇહતીકે, સ્થાનિકસત્તાવાળાઓનીપરવાનગીવિનાલાઉડસ્પીકરનોઉપયોગકાયદાનુંઉલ્લંઘનકરેછે. નમાઝઅદાકરતીવખતેલાઉડસ્પીકરનોઉપયોગકરતીવખતેમુસ્લિમસમુદાયનાવ્યક્તિઓદ્વારાકોઈમાન્યલેખિતપરવાનગીલેવામાંઆવતીનથી. સર્વોચ્ચઅદાલતનાઆદેશમુજબકોઈપણધર્મએવુંનથીકહેતોકેપ્રાર્થનાઅન્યનીશાંતિનેખલેલપહોંચાડીનેકરવીજોઈએઅનેનતોતેઉપદેશઆપતોકેતેવૉઇસએમ્પ્લીફાયરઅથવાઢોલકનોઉપયોગકરીનેપ્રાર્થનાથવીજોઇએ. અરજદારેવધુમાંદાવોકર્યોહતોકેલાઉડસ્પીકરનોઉપયોગઇસ્લામનોઅભિન્નભાગનથીકારણકેજૂનાજમાનામાંજ્યારેટેક્નોલોજીઅસ્તિત્વમાંનહતી, ત્યારેમસ્જિદોમાંઅઝાનપઢવામાંઆવતીહતીઅનેનમાઝનિયમિતપણેઅદાકરવામાંઆવતીહતી. અરજદારેવધુમાંદલીલકરીહતીકેદિવસમાંપાંચવખતલાઉડસ્પીકરનોઉપયોગલોકોનીઊંઘઅનેવિદ્યાર્થીઓનાશિક્ષણમાંખલેલપહોંચાડેછે. ઊંઘએએકમૂળભૂતઅનેપાયાનીજરૂરિયાતછેજેનાવિનાજીવનનુંઅસ્તિત્વજજોખમમાંહશે. તેથી, ઊંઘમાંખલેલપહોંચાડવીએયાતનાસમાનછેઅનેતેમાનવઅધિકારનાભંગસમાનછે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.