AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે. અંગ-દઝાડતી કાળઝાળ ગરમીને લીધે બપોરના સમયે તડકામાં બહાર નીકળવું જોખમી બન્યું છે. લૂ લાગવાના અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે સામાન્ય વ્યક્તિઓ અને શ્રમિકો માટે તીવ્ર ગરમીમાં સાચા સંબંધી જેવા આશ્રય સ્થાનો બને છે વૃક્ષો. પણ હાલ જે રીતે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે. તે જોતા આવનાર વર્ષોમાં કેટલા વૃક્ષો બચશે એ પ્રશ્ન ચિંતા જન્માવે તેવો છે. ત્યારે પ્રસ્તુત તસવીરમાં ઊંટગાડા સાથે નીકળેલ શ્રમિક પરિવાર જો વૃક્ષો જ ન હોય તો આવી તીવ્ર ગરમીમાં કયાં આશ્રય સ્થાન શોધે ? તે પ્રશ્ન થયા વગર રહેતો નથી. ખરેખર વૃક્ષોને સજ્જન કહેવા પાછળનું એક કારણ આ પણ છે.

Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.