બદલો લેવા સમર્થ છતાં બીજાને માફી આપનાર વધુ માનને પાત્ર બને છે. (હદીસ બોધ)
બોધ વચન
જીવનમાં બે કરૂણતાઓ છે. એક તો તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી ન થવી તે અને બીજી એ પૂરી થવી તે. – બર્નાડ શો
Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.