AhmedabadGujarat

અહમદભાઈ, આપ ચાહકોના દિલમાં સદાય જીવંત રહેશો

કોંગ્રેસના ચાણક્ય અહમદભાઈ પટેલે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે. પરંતુ તેમના ચાહકોના દિલમાં તે સદાય જીવંત રહેશે. બુધવારે દિલ્હીમાં સારવાર દરમિયાન અહમદભાઈનું નિધન થયું હતું. ત્યારે ગુરૂવારે દફનવિધિ તેમના વતન પીરામણ ખાતે કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. ઉપરાંત અહમદભાઈના જનાઝામાં પણ રાજકીય, સામાજીક અગ્રણીઓ સહિતની હસ્તીઓ જોડાઈ હતી. રાહુલ ગાંધીએ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિતના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી. પ્રસ્તુત પ્રથમ તસવીરમાં અહમદભાઈ પટેલના જનાઝાની, બીજી તસવીરમાં પરિવારજનોને ભાવુકતાપૂર્વક સાંત્વના પાઠવવા તેમના ઘરે પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જોઈ શકાય છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
GujaratHarmony

કોમી એકતા અને ભાઈચારાને ઉજાગર કરતી ઘટનાસુરેન્દ્રનગરમાં હિન્દુ પરિવારે મુસ્લિમ યુવતીનો ઉછેર કરી ધામધૂમથી નિકાહ કરાવ્યા

સુહાના એક મહિનાની હતી ત્યારે તેણે…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
Gujarat

ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચાવડાનો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઈશારો : વીડિયો વાયરલ

ગુજરાત ભાજપમાં ફરી એકવાર નવા-જૂન…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.