જોકેતમામલોકોનાકોરોનારિપોર્ટનેગેટિવઆવતાહાશકારો
અમદાવાદ, તા.૪
જામનગરજિલ્લામાંજેનોઓમિક્રોનરિપોર્ટપોઝિટિવઆવ્યોછેતે૭૨વર્ષીયવૃદ્ધછે. તેઓઆક્રિકાનાઝિમ્બાવેદેશથી૨૮, નવેમ્બરનારોજપરતફર્યાહતા. ૧, ડિસેમ્બરનારોજતેમનુંસેમ્પલપૂનાલેબમાંટેસ્ટમાટેમોકલાયુંહતું. જેનોરિપોર્ટપોઝિટિવઆવ્યોછે. હાલઓમિક્રોનવેરિયન્ટથીગ્રસ્તતેમણેજામનગરજિલ્લાનામોરકંડાગામેમુલાકાતલીધીહતી.
ઓમિક્રોનવેરિયન્ટથીગ્રસ્તવૃદ્ધસાથેકુલ૪૦૦લોકોનોપણકોરોનાનોટેસ્ટકરાયોહતો. હાલઆવૃદ્ધનેઆઇસોલેશનવોર્ડમાંદાખલકરવામાંઆવ્યાછે. એમિક્રોનવેરિયન્ટધરાવતાઆવૃદ્ધનીટ્રાવેલહિસ્ટ્રીઅંગેહાલતપાસચાલેછે. તેમનાસંપર્કમાંઆવેલા૧૧વ્યક્તિઓનેપણક્વોરેન્ટાઈનકરાયાછે. તમામનારિપોર્ટનેગેટિવઆવ્યાછે. ગાંધીનગરખાતેમુખ્યસચિવનીઅધ્યક્ષતામાંમહત્વનીબેઠકબોલાવાઈહતી. જેમાંઓમિક્રોનઅંગેનીચર્ચાથઈહતી. આબેઠકમાંમુખ્યસચિવપંકજકુમારઆરોગ્યઅગ્રસચિવમનોજઅગ્રવાલ, આરોગ્યઆરોગ્યકમિશનરસહિતનાઉચ્ચઅધિકારીઓહાજરરહ્યાહતા. જેમાંરાજ્યનીતમામસરકારીહોસ્પિટલોનીસુવિધાનીસમીક્ષાકરવામાંઆવીહતીઅનેઆવતાદિવસોમાંજરૂરિયાતપ્રમાણેવધુસુવિધાઓઉપલબ્ધકરાવવામાટેનીતૈયારીઓશરૂકરવામાંઆવીછે. સિવાયરાજ્યમાંપ્રવેશતાતમામલોકોનોટેસ્ટફરજીયાતકરવાનીસાથેઆંતરરાજ્યઅનેઆંતરરાષ્ટ્રીયમુસાફરોનુંસ્ક્રીનીંગ, ટેસ્ટીંગઅનેટ્રેકિંગકરવાનાઆદેશથયાછે. રાજ્યમાંસાવચેતીજરૂરીછેલોકોમાસ્કવગરફરેનહીંતેમાટેફરીથીકડકહાથેકામલેવાટૂંકમાંઆદેશકરાશેતેવાસ્પષ્ટસંકેતોમળીરહ્યાછે.