જોકેકોરોનાથીએકપણમૃત્યુનનોંધાતારાહત; કુલ૩૬દર્દીઓસાજાથયા
(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ,તા.૪
રાજયમાંકોરોનાનાનવાવેરિયન્ટઓમિક્રોનનાભયવચ્ચેકોરોનાનાકેસોમાંપણઆંશિકવધઘટથઈરહીછે. આજરોજપુરાથતાર૪કલાકમાંકોરાનાનાનવા૪૪કેસનોંધાયાહતા. જયારે૩૬દર્દીઓકોરોનાનેમ્હાતઆપીસાજાથયાછે. જોકેરાહતનીવાતએછેકેનવાકેસોમાંમૃત્યુદરખુબજઓછોહોવાથીસાજાથનારાદર્દીઓનીસંખ્યાવધીરહીછે. રાજયમાંઆજરોજકોરોનાનાજે૪૪કેસનોંધાયાછે. તેમાંઅમદાવાદશહેરમાંસૌથીવધુ૧ર, ભાવનગરશહેરમાં૧૧, સુરતશહેરમાંઅનેવડોદરાશહેરમાંપ-પ, દાહોદમાં૩, નવસારી, રાજકોટઅનેવસાડમાંર-રતથાકચ્છઅનેરાજકોટશહેરમાં૧-૧કેસનોંધાયોહતો. જયારેજે૩૬લોકોનેડિસ્ચાર્જકરવામાંઆવ્યાછેતેમાંપણસૌથીવધુઅમદાવાદમાં૧૩, સુરતશહેરઅનેવડોદરાશહેરમાંપ-પ, નવસારીમાં૪, કચ્છમાંપ, રાજકોટશહેરમાં૩અનેમોરબીમાં૧દર્દીનોસમાવેશથાયછે.
આમરાજ્યમાંઅત્યારસુધી૮૧૭ર૩૯દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. આસાથેરાજ્યનોકોરોનાનોરિકવરીરેટવધી૯૮.૭૪ટકાથઈગયોછે. જ્યારેઆજદિનસુધીકુલ૧૦૦૯૪દર્દીઓકોરોનાસામેનોજંગહારીચૂક્યાછે. હાલરાજ્યમાંકોરોનાના૩ર૬એક્ટિવકેસછે. તેપૈકી૩ર૦સ્ટેબલહાલતમાંછે. જ્યારેબાકીના૬દર્દીઓગંભીરહાલતમાંવેન્ટીલેટરપરસારવારલઈરહ્યાછે.
દરમ્યાનરાજ્યનાઆરોગ્યવિભાગદ્વારાકોરોનાસામેરક્ષણઆપવાકુલ૪૦૦ર૭૩લોકોનુંરસીકરણકરવામાંઆવ્યુંછે. આસાથેઆજદિનસુધીપ્રથમઅનેબીજોએમબંનેડોઝલીધાહોયતેવા૮ર૬૯૪૧૩લોકોનુંરસીકરણથઈચૂક્યુંછે.